SuviShouts హోమ్

શંકરાચાર્ય 2.18 લાખ સૈનિકોની ચતુરંગિણી સેના બનાવશે:કાશીમાં કહ્યું- સેના ગાય, ધર્મ-શાસ્ત્ર અને મંદિરની રક્ષા કરશે; પહેલા રોકશે, ટોકશે પછી ઠોકશે

Divya Bhaskar 2 నిమిషాలు చదవండి

વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સોમવારે ચતુરંગિણી સેના બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું- ચતુરંગિણી સેનામાં 2 લાખ 18 હજાર 700 સૈનિકો હશે. તેમાં દેશભરમાંથી લોકો ભરતી થશે. તેમણે જણાવ્યું- આ સેના ગૌરક્ષા, ધર્મ રક્ષા, શાસ્ત્ર રક્ષા અને મંદિર રક્ષાનું કાર્ય કરશે. તેમનો ડ્રેસ પીળો હશે. હાથમાં પરશુ હશે. અવિમુક્તેશ્વરાનંદે ચતુરંગિણી સેના બનાવવા માટે શ્રીશંકરાચાર્ય ચતુરંગિણી સભાની રચના કરી છે. તેમાં 27 સભ્યો હશે. તેના અધ્યક્ષ તેઓ પોતે હશે. શંકરાચાર્યે પોતાની સેન...

మూలం: Divya Bhaskar

Divya Bhaskar లో పూర్తి వ్యాసం చదవండి →