તમિલનાડુમાં ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે:કેરળ ભાજપ પ્રમુખ ચંદ્રશેખરની ઉમેદવારી રદ કરવાની માંગ:કોંગ્રેસનો દાવો- સોગંદનામામાં માહિતી છુપાવી
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં સોમવારે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ 234 બેઠકોમાંથી 27 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે પટ્ટાલી મક્કલ કાચી (PMK) ને 18 અને અમ્મા મક્કલ મુનેત્ર કડગમ (AMMK) ને 11 બેઠકો મળી છે. કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે કેરળ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચંદ્રશેખર પાસે કોરમંગલામાં 49,000 સ્ક્વેર ફીટનો આશરે 200 કરોડ રૂપિયાનો બંગલો છે, જેની જાણકારી સોગંદનામામાં છુપાવી છે. કેરળ...
ഉറവിടം: Divya Bhaskar
Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →