SuviShouts होम
राजनीति

કેજરીવાલે કહ્યું- મોદી વડાપ્રધાન તરીકે 2026 પૂરું નહીં કરી શકે:મોદી અને શાહનું સામ્રાજ્ય ખતમ થવાનું છે, લોકપ્રિયતા પાતાળલોકમાં પહોંચી

Divya Bhaskar 3 मिनट में पढ़ें

દિલ્હીના પૂર્વ સીએમ અને AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે 2026 પૂરું નહીં કરી શકે. મારું હૃદય અને રાજકીય સમજ કહે છે કે મોદી અને અમિત શાહ જઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે મોદીજીની લોકપ્રિયતા આજે પાતાળ લોક પહોંચી ગઈ છે. તેમનું સામ્રાજ્ય જવાનું છે. કેજરીવાલે આ વાત શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતની પુસ્તક લોન્ચ દરમિયાન દિલ્હીમાં કહી. આ દરમિયાન દિગ્વિજય સિંહ, કપિલ સિબ્બલ અને સંજય સિંહ સહિત ઘણા વિપક્ષી નેતાઓ હાજર હતા. કેજરીવાલે કહ્યું- હવે...

स्रोत: Divya Bhaskar

Divya Bhaskar पर पूरा लेख पढ़ें →